Monday 28 November 2022

જડવત નું ચૈતન્યગામી પ્રયાણ યાની તો ખમી નાશ યા દખમા

જડવત નું ચૈતન્યગામી પ્રયાણ યાની "તો ખમી નાશ" યા "દખમા" ઊર્જા ને એક થી બીજી રીતે ના આદાન પ્રદાન ની વાત... 

વિષ્ણુ થકી શિવ નું ત્રીજુ નેત્ર એક અસાધારણ વાર્તા છે...

ૐ" પ્રણવાક્ષર પણ અ, ઉ, મ થી જ છે જ,

"અહમ્ થી સોઙમ્" શબ્દનુ સોહાર્દ લોકો

પણ સોહમથી શોધે છે... ભેદાભેદ અભેદ્ય?

પાર સી લોકો નું ધર્મસ્થળ 'અગિયારી' છે, ધર્મચિહ્ન 'અગ્નિ'(આતશ)છે, ધર્મગુરુ 'મોબેદ', અથવા 'દસ્તુર' છે, ધર્મતીર્થ 'ઉદવાડા' (દક્ષિણ ગુજરાતના વલસાડ પાસેનું શહેર) છે, ધર્મ તહેવાર 'પતેતી' છે અને ધર્મ સંસ્કાર (અંતિમ સંસ્કાર) માટેની જગ્યા 'ટાવર ઓફ સાઇલેંસ', યાને કી 'દખમા' છે. 


આ 'ટાવર ઓફ સાઇલેન્સ' એટલે મૃતદેહોનો કૂવો. એક ગોળાકાર ઊંડી ને ઊંચી ઇમારત જ જોઇ લ્યો. જેની ઉપર શબને ખુલ્લું મૂકી દેવાનું. એટલે કે મૃતદેહને જળ, અગ્નિ કે ધરતીને બદલે ખુલ્લા આકાશને સોંપી દેવાનો. એ પછી ધીમે-ધીમે ગીધ જેવા માંસભક્ષી પક્ષીઓ આવતા જાય અને પેલા શબને કોચતા જાય, ખાતા જાય અને ખતમ કરતા જાય. 

આની મૂળ વાત ઉપરની ઊર્જા ને પોષવાની છે. શબ ને ઊંડા કૂવા માં રાખો તો કોઈ જ સ્થલચર કદાચ બગાડી ના શકે. રાવણ ને જતાયું પક્ષી સાથે ની લડાઈ ઘણાં ને યાદ હશે... પરશુ રામ, રામ અને બલરામ પણ ભૂત ભવિષ્ય અને વર્તમાન સાથે સંકળાયેલા છે. સીતા માતા (!?) ને જ સાચવતા રાવણ જટાયુ ને ઘાયલ કરે છે.

ચયાપચય ની ક્રિયા વિજ્ઞાન માં આવે જ છે. હાલમાં ડિજિટલ યુગ માં પણ કોમ્પ્યુટર માં ગર્બેજ ઈન ગાર્બેજ આઉટ હોય છે. 

આપણે તો મનુષ્ય અથવા સજીવ શરીર જે ખાઈએ તે પચાઈએ અને બાકીના નું ઉત્સર્જન કરીએ છે. એને જ ચયાપચય કહે છે.

બુદ્ધિ તેવી સૃષ્ટિ ચિરપરિચિત શબ્દ છે..

સંપાતી અને જટાયુ બંને ભ્રાતૃઓને ગિધ્ધ રાજ કહ્યા છે.

સમજદાર માનવી નીચે નું ચિત્ર સમજી જ શકે. સ્ટાર ટ્રેક સીરિયલ માં પણ આવુજ કઈક થાય ને માનવી એક થી બીજી જગ્યાએ જય... એવી વાત નિહાળી હતી. અને 2012 નું 1200 કરોડ નું ફિલ્મ અવતાર જે હાઇટેક ફિચર્સ સાથે હતી તે માં પણ મૃત્યુ પર્યંત ની વાતે હિરોઈન ચોક્કસતા ની માન્ય માનદ વાત કહેતી હતી જેક ને...આ
જીગર ગૌરાંગભાઈ મહેતા
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
Jigaram JAIGISHYA is jigar:

No comments:

Post a Comment