Monday 21 March 2022

તિબ્બત્તી શબ્દ બારદો અને ગુજરાતી બારદાન

...  તિબેટના બૌદ્ધ ભિક્ષુકોની આધ્યાત્મિક સમજણ અતિગહન અને મહદંશે રહસ્યમય હોય છે એવું લોકો માને છે પણ અશ્વત્થામા ને ભૂલી જાય છે.... કે જેને ચિરંજીવ કહેલ છે.. ઇજિપ્ત વાળા એમનેમ સૂર્ય ને છોડી ઓરાયન ને નહિ જ ભણ્યા હોય... મમી ફિલ્મ ના ત્રણ ભાગ ઘણુ કહે જ છે...

સનાતન વૈદિક ધર્મમાં કુંડલિની જાગરણની સાધના દ્વારા આજ્ઞાચક્રને જાગ્રત કરવાની પ્રક્રિયા દર્શવવામાં આવી છે. પણ એ દર્શન શાસ્ત્ર થોડું ગહન છે...કે જેમાં હોરા અને ચેતના ની જ માત્ર વાત હોય.. અહીં વૈજ્ઞાનિક અભિગમ થકી  પરંતુ બૌદ્ધ ભિક્ષુઓ તો પોતાના કપાળમાં અણીદાર સાધન વડે છિદ્ર કરીને આજ્ઞાચક્રને વીંધવાની રીત અપનાવે છે.

માનવું ખોટું જ છે કે આથી ભગવાન શિવની જેમ ત્રીજું નેત્ર ખોલી શકાય છે. પણ તમારી આંતરિક ચેતના તમે બીજા ને આપો છો અથવા તમારું આધિપત્ય તમે બીજાને દોરવણી માટે કે જે હમેશા સાચું અને સારું કરે છે તેને આપો છો.. કેમકે એક વાત છે કે ઓરાને તમે મનુષ્ય દેહ સ્વરૂપ નથી જોઈ શકતા કે જ્યારે અણીમાં, લધિમા ની વિશિષ્ટ વાત હોય.. તમારો કોઈ મન: વિચાર જો ચેતના સાથે તમે જોડો તો એ તમારા શતાવધાન માં મદદ કરી શકે છે...

... તિબેટમાં જ્યારે કોઈ માણસ મૃત્યુશૈયા પર હોય અને  મરણ પામવાની પ્રક્રિયા ચાલુ જ હોય ત્યારે બૌદ્ધ ભિક્ષુઓ એની પાસે આવે છે અને એના કાનમાં મોટેથી ઉચ્ચારે છે, "તારું સૂક્ષ્મ શરીર હવે તારાં સ્થૂળ શરીરથી અલગ થઈ રહ્યું છે. હવે તું આ દેહ છોડીને બીજા દેહમાં જઈશ. અત્યારે તું જે સંકલ્પ કરીશ એ પ્રકારનો નવો દેહ તને પ્રાપ્ત થશે." આ ક્રિયાને તેઓ 'બારદો' કહે છે. (રેફેરન્સ શરદ ઠાકર ના fb પેજ પરથી)

..આધુનિક વિજ્ઞાને શોધ્યું છે કે કોઈ પણ માણસ મૃત્યુ પામે છે ત્યારે તેની એક પછી એક ઇન્દ્રિય નિર્જીવ થતી જાય છે અને શ્રવણેન્દ્રિય એટલે કે સાંભળવાની શક્તિ સૌથી છેલ્લે જાય છે. વિજ્ઞાન કહે છે કે મૃત્યુ પામ્યાં પછી પણ માણસ લગભગ ૨૩ મિનિટ સુધી સાંભળી શકે છે. શાસ્ત્ર તો 13 દિવસ સુધી તેની ચેતના સમેત રહે છે એવું કહે છે... જુઓ યજુર્વેદ...

શબ્દ બારદો એ વિશિષ્ઠ મર્મ સાથે છે...
• બાર અને બાર ચોવીસ તે ગુરુ દત્તાત્રેય ના ગુરુઓ છે પણ વિવિધ જાતિ પ્રજાતિ ના... સ્હેજ ગહન છે...
• બરદો યાની બર બીજો..
• વરદ ઓ યાની હવે તમે શ્રેષ્ઠ ... જેમાં બ નથી ન લઈ વ કહીયે તો... ભારત મા જ પૂર્વ પશ્ચિમ વિવિધ ક્ષેત્રના માં મૂળ અક્ષર અલગ રૂપે લેવાય છે.. ઉદાહરણ..સિંઘ અને હિંદ
• ગુજરાતી માં રૂઢિ પ્રયોગ છે પણ અહીં વાક્ય રૂપે..
અક્કલનો ઓથમીર એને કહે કે બુદ્ધિ નો બારદાન...
વધુ ઓછી સમઝ ને પ્રણવ રૂપી મન ની પ્રણામ...
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
જૈગીષ્ય જીગરમ જીગર:
લૉ ગાર્ડન પાસે ના સમર્થના મંદિર માં શિવ મહીમન ના છેલ્લા બે લીટીના શબ્દો સમઝવા જેવા છે..